
ટ્રસ્ટના હેતુઓ સીધ્ધ કરવા માટે શેર&કેર પરિવાર અમરેલી મિત્ર મંડળ ની રચના કરવા માં આવેલ.
“લોભ,મોહ, ભય કે જ્ઞાતી-જાતિ ધર્મ અને રાજકારણ થી પર રહી સમાજ માં રહી સમાજમાં રાષ્ટ્રીય એકતા ઉજાગર કરી છેવાડા ના વ્યક્તિઓ સુધી સેવાઓ પહોચાડવી એટલે શેર & કેર અમરેલી.”
ઝુંપડપટ્ટીના બાળકો સાથે વિવિધ તહેવારોની ઉજવણી,
ઉનાળામાં સ્લીપર-ચપ્પલ વિતરણ.
સિનીયર સિટીઝન વડીલો માટેના કાર્યક્રમો.
દેશભકિત – રાષ્ટ્રીય એકતા માટેના કાર્યક્રમો
શિયાળામાં કાનની પટ્ટી-પગના મોજા અને ગરમ કપડાનું વિતરણ.
શિક્ષણ માટે હરતી-ફરતી શાળા હરતી-ફરતી લાઇબ્રેરી.